મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE









મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રી લાયન્સનગર પ્રા. શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંનો અભ્યાસ પૂર્ણ કરી ધો. ૯ માં હાઈસ્કૂલમાં જવાના છે ત્યારે વિદ્યાર્થીઓના વિદાય સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શાળાના તમામ બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિરાંજલી નાટક, અભિનય, નૃત્ય અને વક્તવ્ય દ્વારા શિક્ષકોને કૃતજ્ઞભાવ સમર્પિત કર્યો હતો. અને ધો. ૮ ના વર્ગશિક્ષક દ્વારા તમામ વિદ્યાર્થીઓને માઁ સરસ્વતીની તસવીર આપી સન્માનિત કર્યા હતા. અને શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન, માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News