મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE











મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રી લાયન્સનગર પ્રા. શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંનો અભ્યાસ પૂર્ણ કરી ધો. ૯ માં હાઈસ્કૂલમાં જવાના છે ત્યારે વિદ્યાર્થીઓના વિદાય સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શાળાના તમામ બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિરાંજલી નાટક, અભિનય, નૃત્ય અને વક્તવ્ય દ્વારા શિક્ષકોને કૃતજ્ઞભાવ સમર્પિત કર્યો હતો. અને ધો. ૮ ના વર્ગશિક્ષક દ્વારા તમામ વિદ્યાર્થીઓને માઁ સરસ્વતીની તસવીર આપી સન્માનિત કર્યા હતા. અને શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન, માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News