મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE













મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રી લાયન્સનગર પ્રા. શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંનો અભ્યાસ પૂર્ણ કરી ધો. ૯ માં હાઈસ્કૂલમાં જવાના છે ત્યારે વિદ્યાર્થીઓના વિદાય સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શાળાના તમામ બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિરાંજલી નાટક, અભિનય, નૃત્ય અને વક્તવ્ય દ્વારા શિક્ષકોને કૃતજ્ઞભાવ સમર્પિત કર્યો હતો. અને ધો. ૮ ના વર્ગશિક્ષક દ્વારા તમામ વિદ્યાર્થીઓને માઁ સરસ્વતીની તસવીર આપી સન્માનિત કર્યા હતા. અને શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન, માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News