માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE













વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા યુવાનને દુકાને હતો ત્યારે હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તે યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર હાર્ટ એટેકના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને યુવાનોને હાર્ટ અટેક વધુ આવતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે તેવામાં વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા અને મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઈ લક્ષ્મણભાઈ કુંમખાણીયા (૪૦) નામનો યુવાન પોતાની વેલ્ડીંગની દુકાને હતો અને કામ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News