માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું


SHARE











વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસ ખાતે દશેરા નિમિત્તે રજવાડી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. મહારાણા કેસરીદેવસિંહનાં હસ્તે રજવાડી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન, ગૌ પૂજન, અશ્વ પૂજન, ખીજડા પૂજન, અને વાહનની પૂજન વિધિ કરવામાં આવી હતી, રણજીત વિલાસ પેલેસ ખાતે શાહી પરંપરા મુજબ શસ્ત્ર પૂજનવિધિ યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પરંપરાગત વસ્ત્રોમાં હાજર રહ્યા હતાં અને વિવિધ શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.






Latest News