મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE







મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને હવે મહાપલિકાના અમલીકરણ માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે ત્યારે મોરબીના ઘુંટુ ગ્રામજનોએ મહાપલિકામાં આવવા સામે વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે આ બાબતે ગામના આગેવાન દેવજીભાઇ પરેચા અને ગોરધનભાઈ કૈલા પાસેથી મળી રહેલ માહિતી મુજબ સમસ્ત ઘુંટુ ગામ વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ગામમાં હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ છે જેથી કરીને આ ગામને મહાપાલિકામાંથી બાકાત રાખવામા આવે તેવી માંગ કરેલ છે અને ખાસ કરીને મોરબીની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એકપણ ગામને મહાપાલિકામાં સમાવવામાં આવેલ નથી તો પછી ઘુંટુ ગામને કેમ મહાપાલિકામાં લેવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે






Latest News