ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીના ઘુંટુ ગામનો મહાપાલિકામાં આવવા સામે વિરોધ: ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને હવે મહાપલિકાના અમલીકરણ માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે ત્યારે મોરબીના ઘુંટુ ગ્રામજનોએ મહાપલિકામાં આવવા સામે વિરોધ કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે આ બાબતે ગામના આગેવાન દેવજીભાઇ પરેચા અને ગોરધનભાઈ કૈલા પાસેથી મળી રહેલ માહિતી મુજબ સમસ્ત ઘુંટુ ગામ વતી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ગામમાં હાલમાં તમામ પ્રકારની સુવિધાઓ છે જેથી કરીને આ ગામને મહાપાલિકામાંથી બાકાત રાખવામા આવે તેવી માંગ કરેલ છે અને ખાસ કરીને મોરબીની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા એકપણ ગામને મહાપાલિકામાં સમાવવામાં આવેલ નથી તો પછી ઘુંટુ ગામને કેમ મહાપાલિકામાં લેવા માટેનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે






Latest News