મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું


SHARE











મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું

મોરબીના ઘંટિયાપા વિસ્તારના રહીશોએ કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ ઘંટિયા પા વિસ્તારમાં તમામ ઘરોમાં હિંદુ રહે છે અને આ વિસ્તારમાં વર્ષોથી જુના પાડોશીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે અને આ વિસ્તારમાં આવેલ અકે શેરીમાં અંબિકા આશિષલખેલું મકાન છે જેના મકાન માલિક દ્વારા આ મકાન વેચાણ કરેલ છે અને તેઓએ શેરીમાં રહેતા લોકોને કોઈ પ્રકારની જાણ કરી ન હતી અને લત્તાવાસીઓને ધ્યાને આવતા તેઓએ પૂછપરછ કરી હતી જેથી તેને ગોળગોળ વાતો કરી હતી અને આ મકાન અન્ય ધર્મના લોકોને વેચાણ કર્યું હોવાની શક્યતા છે જેથી કરીને સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી છે અને તેમના વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ હોય મકાન વેચાણની થતી શંકાસ્પદ ગતિવિધિની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.




Latest News