હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું


SHARE















મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું

મોરબીના ઘંટિયાપા વિસ્તારના રહીશોએ કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ ઘંટિયા પા વિસ્તારમાં તમામ ઘરોમાં હિંદુ રહે છે અને આ વિસ્તારમાં વર્ષોથી જુના પાડોશીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે અને આ વિસ્તારમાં આવેલ અકે શેરીમાં અંબિકા આશિષલખેલું મકાન છે જેના મકાન માલિક દ્વારા આ મકાન વેચાણ કરેલ છે અને તેઓએ શેરીમાં રહેતા લોકોને કોઈ પ્રકારની જાણ કરી ન હતી અને લત્તાવાસીઓને ધ્યાને આવતા તેઓએ પૂછપરછ કરી હતી જેથી તેને ગોળગોળ વાતો કરી હતી અને આ મકાન અન્ય ધર્મના લોકોને વેચાણ કર્યું હોવાની શક્યતા છે જેથી કરીને સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી છે અને તેમના વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ હોય મકાન વેચાણની થતી શંકાસ્પદ ગતિવિધિની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.




Latest News