વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું


SHARE











મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું

મોરબીના ઘંટિયાપા વિસ્તારના રહીશોએ કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ ઘંટિયા પા વિસ્તારમાં તમામ ઘરોમાં હિંદુ રહે છે અને આ વિસ્તારમાં વર્ષોથી જુના પાડોશીઓ એકબીજા સાથે હળીમળીને રહે છે અને આ વિસ્તારમાં આવેલ અકે શેરીમાં અંબિકા આશિષલખેલું મકાન છે જેના મકાન માલિક દ્વારા આ મકાન વેચાણ કરેલ છે અને તેઓએ શેરીમાં રહેતા લોકોને કોઈ પ્રકારની જાણ કરી ન હતી અને લત્તાવાસીઓને ધ્યાને આવતા તેઓએ પૂછપરછ કરી હતી જેથી તેને ગોળગોળ વાતો કરી હતી અને આ મકાન અન્ય ધર્મના લોકોને વેચાણ કર્યું હોવાની શક્યતા છે જેથી કરીને સ્થાનિકોએ આ બાબતે રજૂઆત કરી છે અને તેમના વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ હોય મકાન વેચાણની થતી શંકાસ્પદ ગતિવિધિની યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.








Latest News