મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વીજ ધાંધીયાથી વેપારીઓ હેરાન


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વીજ ધાંધીયાથી વેપારીઓ હેરાન

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ચોમાસાની શરૂઆતથી જ વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે જેનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરવામાં આવી છે જો કે, કામ નહિ કરવામાં આવે તો વેપારી હેરાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબી તાલુકામાં નવલખી રોડે આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે હજુ ચોમાસાની શરૂઆત થયેલ છે ત્યાં જ સાથે વીજ ધાંધીયા શરૂ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર વીજ ધાંધીયાથી દુકાનદારો હેરાન થાય છે અને આ બાબતે અધિકારીને રજૂઆત પણ કરી છે તો પણ પીપળીયા ચાર રસ્તા  પાસે વીજ ધાંધીયા બંધ થતાં નથી. અને વેપારીઓને તેના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે ત્યારે વીજ લાઇનનું સારી રીતે મેન્ટનેસ કરી વેપારીઓને નિરંતર વીજ પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવાની દુકાનદારો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને જો કામ નહીં કરવામાં આવે તો લેખિત અરજી કરવામાં આવશે તેવું દુકાનદારોએ જણાવેલ છે






Latest News