મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો


SHARE











મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો હતો. જેમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી. દેવધરા, ડીજીપી વિજયભાઈ જાની, એડવોકેટ રાજુભાઈ પાટડીયા અને બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ  અગેચાણિયા દ્વારા નવા કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ સેમિનારમા સરકારી સહિતના તમામ સીનિયર અને જૂનિયર વકીલો હાજર હતા. આ સેમિનાર ને સફળ બનાવવામા  બારના પ્રમુખ દિલીપભાઈ, સેક્રેટરી વિજયભાઇ, ટી.બી. દોશી, ઉદયસિંહ જાડેજા અને કારોબારી સભ્યએ જહેમત ઉઠાવેલ હતી.






Latest News