માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો


SHARE













મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો

મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો હતો. જેમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી. દેવધરા, ડીજીપી વિજયભાઈ જાની, એડવોકેટ રાજુભાઈ પાટડીયા અને બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ  અગેચાણિયા દ્વારા નવા કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ સેમિનારમા સરકારી સહિતના તમામ સીનિયર અને જૂનિયર વકીલો હાજર હતા. આ સેમિનાર ને સફળ બનાવવામા  બારના પ્રમુખ દિલીપભાઈ, સેક્રેટરી વિજયભાઇ, ટી.બી. દોશી, ઉદયસિંહ જાડેજા અને કારોબારી સભ્યએ જહેમત ઉઠાવેલ હતી.






Latest News