મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીના જન્મદિવસે બ્લડ ડોનેસન કેમ્પ યોજાયો
મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો
SHARE
મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો
મોરબી બાર એસો. દ્વારા નવા કાયદા અંગે લિગલ સેમિનાર યોજાયો હતો. જેમા પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી. દેવધરા, ડીજીપી વિજયભાઈ જાની, એડવોકેટ રાજુભાઈ પાટડીયા અને બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણિયા દ્વારા નવા કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આ સેમિનારમા સરકારી સહિતના તમામ સીનિયર અને જૂનિયર વકીલો હાજર હતા. આ સેમિનાર ને સફળ બનાવવામા બારના પ્રમુખ દિલીપભાઈ, સેક્રેટરી વિજયભાઇ, ટી.બી. દોશી, ઉદયસિંહ જાડેજા અને કારોબારી સભ્યએ જહેમત ઉઠાવેલ હતી.