મોરબીમાં ગુમ થયેલા જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા કરી લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવીને જમીનમાં દાટી દઈને ઉપર ધાબું ભરી નાખ્યું !: પોલીસ તપાસનો ધમધમાટ મોરબીમાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી દરમ્યાન એક જ દિવસમાં 3513 વીજ જોડાણ કટ: 4.19 કરોડની વસૂલાત કરાઇ મોરબી પી.જી.વી.સી.એલ.એ વળતરના કેસમાં કરેલ અપીલને 10 હજારના ખર્ચ સાથે રદ્દ કરવાનો ડીસ્ટ્રીક્ટ કોર્ટે કર્યો હુકમ વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઘરમાં સાપ કરડી જતાં એક વર્ષની બાળકીનું મોત: મોરબીના જાંબુડીયા ગામે છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ યુવાનનું મોત હળવદ તાલુકાનાં ચરાડવા-સમલી વચ્ચે બાઇક સ્લીપ થતાં નાડધ્રી ગામના યુવાનનું મોત મોરબીમાં અવની ચોકડી પાસે રહેતા વૃદ્ધાએ બીમારીઓથી કંટાળીને જાત જલાવી લેતા સારવાર દરમ્યાન મોત માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત આર્મીમેનની અંતિમક્રિયા કરાઇ મોરબીમાં યુવાને વ્યાજે લીધેલ 50 હજાર સામે 1.5 લાખ લીધા અને કાર પણ પડાવી લીધી !
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ પદે એન.એન. ભટ્ટ


SHARE













મોરબી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ પદે એન.એન. ભટ્ટ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી શ્રી પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી. ની સાધારણ સભા રાખવામાં આવી હતી જેમાં પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લી. ના પ્રમુખ તરીકે એન.એન. ભટ્ટ (ખાખરાળા) અને મેનેજિંગ ડિરેકટર તરીકે અજયભાઈ ધાંધલિયાની બિનહરિફ વરણી કરવામાં આવી છે. આ સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઇ પંડ્યા સેવા આપી રહ્યા છે અને હાલમાં પ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવતા સંસ્થાના 103 સભ્યો સહિતના બ્રહ્મ સમાજના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News