મોરબીમાં લીલાપર રોડનો વિકાસ-બ્યુટીફીકેશન માટે 13.31 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ મોરબીમાં ઉધારમાં ટાઇલ્સનો માલ લઈને આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ તલાટી મંત્રી અને રેવન્યુ રેકર્ડ ઉપર જન્મી ગયેલ દીકરીના દીકરાના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મનપાની ફાયર શાખા દ્વારા લોકોને ફાયર પ્રિવેન્શન તાલીમ અપાઈ મોરબી જીલ્લામાં દરરોજનો 25,000 લિટર જેટલો દેશી દારૂ વેચાઈ પણ સ્થાનિક પોલીસને મળે માત્ર બે કે પાંચ લીટરના કેસ!: જિલ્લા કોંગ્રેસ મોરબીમાં વ્યાજખોરી, રોમિયોગીરી, લૂખ્ખગીરીના ભોગ બનેલા 10 જેટલા પરિવારોએ પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં કરી DYSP ને રજૂઆત મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો


SHARE













હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો

હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે અને આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કરીને નીચેના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં ડેમમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી પાણીની જાવક કરવા માટે એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવેલ છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલા ડેમની નીચેના ભાગમાં આવતા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.






Latest News