મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો


SHARE







હળવદના બ્રાહ્મણી-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલ્યો

હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે અને આ ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી કરીને નીચેના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ હળવદના સુસવાવ ગામ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ હાલમાં રૂલ લેવલ મુજબ 100 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં ડેમમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી પાણીની જાવક કરવા માટે એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવેલ છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલા ડેમની નીચેના ભાગમાં આવતા સુસવાવ, કેદારિયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાળી, ચાડધ્રા, ટિકર અને માનગઢ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે અને નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.






Latest News