મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 


SHARE













મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ એકમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ચોમાસાના વરસાદ બાદ કોલેજ પરિસરમાં છેલ્લા એક અઠવાડિયાથી પર્યાવરણ સંવર્ધનના અનુસંધાને બાવળ-બોરડી જેવા નકામા ઝાડ દૂર કરીને તેમજ નમી ગયેલ વૃક્ષોને કટીંગ કરીને તથા સમારીને પરિસર સંવર્ધન કરવામાં આવ્યું હતું અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરીયાની આગેવાનીમાં આ કાર્ય આપણું પોતાનું હોય તેવું ગણીને તેમાં સેવક રાજેશ પરમાર, જે.એમ. કાથડ, એન.જી. ખોડિયાતર, નૈનાબેન તથા રંજનબેન જોડાયેલ હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં એનએસએસના સક્રિય સ્વયંસેવકો જોડાયેલ અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૧૮ ચંપા, ૫ આસોપાલવ, ૨ લીમડા તથા ૯ ફૂલ છોડને યોગ્ય રીતે રોપવામાં આવ્યા હતા.








Latest News