ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 


SHARE











મોરબીની આર્ટ્સ કોલેજમાં વૃક્ષારોપણ કરાયું 

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એનએસએસ એકમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ચોમાસાના વરસાદ બાદ કોલેજ પરિસરમાં છેલ્લા એક અઠવાડિયાથી પર્યાવરણ સંવર્ધનના અનુસંધાને બાવળ-બોરડી જેવા નકામા ઝાડ દૂર કરીને તેમજ નમી ગયેલ વૃક્ષોને કટીંગ કરીને તથા સમારીને પરિસર સંવર્ધન કરવામાં આવ્યું હતું અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરીયાની આગેવાનીમાં આ કાર્ય આપણું પોતાનું હોય તેવું ગણીને તેમાં સેવક રાજેશ પરમાર, જે.એમ. કાથડ, એન.જી. ખોડિયાતર, નૈનાબેન તથા રંજનબેન જોડાયેલ હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં એનએસએસના સક્રિય સ્વયંસેવકો જોડાયેલ અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ૧૮ ચંપા, ૫ આસોપાલવ, ૨ લીમડા તથા ૯ ફૂલ છોડને યોગ્ય રીતે રોપવામાં આવ્યા હતા.






Latest News