મોરબી જીલ્લામાં કોલેજથી ગામડા સુધી નવા કાયદાની જાણકારી આપવા લાલજીભાઈ મહેતાની માંગ
મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાએ ભાવવંદના કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાએ ભાવવંદના કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી ત્યારે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પણ ધામધુમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો હાજર રહ્યા હતા અને
ગુરુપૂર્ણિમાના દિવસે રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાજી અને રત્નેશ્વરી માતાજીના સાનિધ્યમાં સૌ ભક્તોએ ગુરુપૂજન કર્યું હતું. ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.