મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

લો બોલો મોરબીમાં ભાજપ-તંત્રને ધંધે લગાડવા ગટરમાં મોટા પથ્થરો-રેતી ભરેલી કોથળીઓ નાખી !


SHARE











લો બોલો મોરબીમાં ભાજપ-તંત્રને ધંધે લગાડવા ગટરમાં મોટા પથ્થરો-રેતી ભરેલી કોથળીઓ નાખી !

મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચનાથી મોરબીમાં છેલ્લા ૪ દિવસથી રાત્રે ગટર સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં  ભાજપ આગેવાનો, પૂર્વ કાઉન્સિલરો અને પાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા કામ કરી રહ્યા છે. જો કે, કોઈ હિતશત્રુઓ મોરબીની સુખ સુવિધાના દુશ્મન હોય તેવો ઘાટ હાલમાં સામે આવ્યો છે. કેમ કે, ગટર સફાઈ દરમિયાન મોટા પથ્થરો, રેતી ભરેલી કોથળીઓ ગટરોમાંથી કાઢવામાં આવી છે. જેથી કરીને મોરબીમાં ભાજપ અને તંત્રને ધંધે લગાડવા માટે કોઈના દ્વારા આવું કરવામાં આવ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. અને મોરબીના હિતશત્રુની આ પ્રવૃતિના લીધે લોકો હેરાન થાય છે.






Latest News