ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

લો બોલો મોરબીમાં ભાજપ-તંત્રને ધંધે લગાડવા ગટરમાં મોટા પથ્થરો-રેતી ભરેલી કોથળીઓ નાખી !


SHARE













લો બોલો મોરબીમાં ભાજપ-તંત્રને ધંધે લગાડવા ગટરમાં મોટા પથ્થરો-રેતી ભરેલી કોથળીઓ નાખી !

મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સૂચનાથી મોરબીમાં છેલ્લા ૪ દિવસથી રાત્રે ગટર સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં  ભાજપ આગેવાનો, પૂર્વ કાઉન્સિલરો અને પાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ વિલપરા કામ કરી રહ્યા છે. જો કે, કોઈ હિતશત્રુઓ મોરબીની સુખ સુવિધાના દુશ્મન હોય તેવો ઘાટ હાલમાં સામે આવ્યો છે. કેમ કે, ગટર સફાઈ દરમિયાન મોટા પથ્થરો, રેતી ભરેલી કોથળીઓ ગટરોમાંથી કાઢવામાં આવી છે. જેથી કરીને મોરબીમાં ભાજપ અને તંત્રને ધંધે લગાડવા માટે કોઈના દ્વારા આવું કરવામાં આવ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. અને મોરબીના હિતશત્રુની આ પ્રવૃતિના લીધે લોકો હેરાન થાય છે.






Latest News