ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા સંપન્ન


SHARE













મોરબી શહેરમાં શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા સંપન્ન

મોરબી શહેરની શિક્ષક શરાફી મંડળીની અઠ્ઠાવીસમી સાધારણ સભા એસ.એમ.વોટરપાર્કના હોલ ખાતે કલ્પેશભાઈ મહોત મંડળીના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મંડળી મોરબી શહેરના 333 જેટલા શિક્ષકો સભાસદ છે જેમાં શિક્ષકોને રૂપિયા પંદર લાખનું માતબર ધિરાણ આપવામાં આવે છે. આ મંડળીએ આ વર્ષે બાવીસ લાખ રૂપિયાનો નફો કર્યો હતો અને આ મંડળીના સભાસદ એવા શિક્ષકોના દિકરી દિકરાઓએ વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલ હોય એવા તેજસ્વી તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં ભરતભાઈ સીતાપરા, ધનજીભાઈ કુંડારિયા, દિનેશભાઈ વડસોલા, ચતુરભાઈ કાસુંદ્રા, દિનેશભાઈ હુંબલ સહિતના હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઇ સિતાપરાએ જહેમત ઉઠાવી હતી.






Latest News