મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહવાન


SHARE















મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહ્વાન આહવાન

 મોરબીના જુદાજુદા વિસ્તારમાં હાલમાં રોડ રસ્તા સહિતના કામો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સ્મયમાં ચોમાસા પછી હજુ ઘણા નવા રોડના કામ સહરું થવાના છે ત્યારે એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર લોકોને સારામાં સારા રોડ રસ્તા મળે તે માટે મોરબી પાલિકા કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં જુદાજુદા રોડ રસ્તના કામ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની સાથે સમીક્ષા બેઠક રાખવામા આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરોને સારામાં સારું કામ સમયસર કરવા માટેની ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની જે 70-20 ની યોજના છે જેમાં સરકાર કામ માટે 70 ટકા રકમ આપે, 10 ટકા ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ અને 20 ટકા સોસાયટીના લોકો આપે આવી રીતે કામ કરવાના હોય છે આ યોજના હેઠળ મોરબીની જે સોસાયટીના લોકોને રોડ રસ્તાના કામ કરાવવા હોય તેઓએ પાલિકામાં અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે સોસાયટીના કામોને કરવામાં આવશે જેથી કરીને મોરબીની સોસાયટીઓના લોકોને આ યોજનાનો લાભ લેવા માટે વહેલમાં વહેલી અરજી કરવા માટે ધારાસભ્ય દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.






Latest News