મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહવાન


SHARE







મોરબી પાલીકમાં કામની સમિક્ષા માટે કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજાઇ: લોકોને 80-20 ની યોજનાનો લાભ લેવા આહ્વાન આહવાન

 મોરબીના જુદાજુદા વિસ્તારમાં હાલમાં રોડ રસ્તા સહિતના કામો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આગામી સ્મયમાં ચોમાસા પછી હજુ ઘણા નવા રોડના કામ સહરું થવાના છે ત્યારે એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા વગર લોકોને સારામાં સારા રોડ રસ્તા મળે તે માટે મોરબી પાલિકા કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં જુદાજુદા રોડ રસ્તના કામ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની સાથે સમીક્ષા બેઠક રાખવામા આવી હતી જેમાં કોન્ટ્રાક્ટરોને સારામાં સારું કામ સમયસર કરવા માટેની ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારની જે 70-20 ની યોજના છે જેમાં સરકાર કામ માટે 70 ટકા રકમ આપે, 10 ટકા ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટ અને 20 ટકા સોસાયટીના લોકો આપે આવી રીતે કામ કરવાના હોય છે આ યોજના હેઠળ મોરબીની જે સોસાયટીના લોકોને રોડ રસ્તાના કામ કરાવવા હોય તેઓએ પાલિકામાં અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે સોસાયટીના કામોને કરવામાં આવશે જેથી કરીને મોરબીની સોસાયટીઓના લોકોને આ યોજનાનો લાભ લેવા માટે વહેલમાં વહેલી અરજી કરવા માટે ધારાસભ્ય દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.






Latest News