ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે

મોરબીની મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં 15મી ઓગસ્ટના દિવસે દેશભક્તિના ગીતના સંગીતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.

મોરબીના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તથા મોરબીના શનાળા રોડ પાસે આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ તથા મોરબીના સ્વઆંગન ક્લબ દ્વારા આગામી તા. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાત્રે 8 થી 11 સુધી શહીદ વીરો, દેશભક્તો અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના સાર્વજનિક મેદાનમાં રાખવામા આવેલ છે ત્યારે અધ્યક્ષસ્થાને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેશે. અને મોરબીના લોકોને આવવા માટે આયોજકે આમંત્રણ આપેલ છે.






Latest News