મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત


SHARE













મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત

મોરબીમાં તા. ૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ છે. જે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફલેગ કોડ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે. જેથી તિરંગાનું અપમાન થતું હોય તેવુ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે ત્યારે મોરબીમાં તાત્કાલીક ધોરણે અપમાનજનક સ્થિતિમાં જે જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે તેને યોગ્ય મન સન્માન સાથે લગાવવામાં તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ફલેગ કોડ નિયમ મુજબ તિરંગા નહીં લગાવવામાં આવે તો ના છૂટકે પોલીસ ફરિયાદ કરાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.






Latest News