મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે

મોરબીના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનની હરરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ સ્થળ ઉપર પાણી ભરેલ છે જેથી કરીને સોઇલ ટેસ્ટ કરવા માટેની માંગ કરી હતી જેથી શુક્રવારે હરરાજી કરવામાં આવી ન હતી અને હવે શનિવારે રફાળેશ્વર મેળા મેદાન માટે હરરાજીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે તા 16 ના રોજ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ મેળાના મેદાનમાં પાણી ભરેલ છે જેથી કરીને સરકારની એસોપી મુજબ પહેલા જમીનનો સોઇલ ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી હરરજી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને કાલે તા 17 ના રોજ રફાળેશ્વર મેળા મેદાન માટે સવારે 11 કલાકે હરરાજી રાખવામા આવેલ છે. તેવું જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચની યાદીમાં જણાવ્યુ છે.






Latest News