ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે

મોરબીના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનની હરરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ સ્થળ ઉપર પાણી ભરેલ છે જેથી કરીને સોઇલ ટેસ્ટ કરવા માટેની માંગ કરી હતી જેથી શુક્રવારે હરરાજી કરવામાં આવી ન હતી અને હવે શનિવારે રફાળેશ્વર મેળા મેદાન માટે હરરાજીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે તા 16 ના રોજ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ મેળાના મેદાનમાં પાણી ભરેલ છે જેથી કરીને સરકારની એસોપી મુજબ પહેલા જમીનનો સોઇલ ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી હરરજી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને કાલે તા 17 ના રોજ રફાળેશ્વર મેળા મેદાન માટે સવારે 11 કલાકે હરરાજી રાખવામા આવેલ છે. તેવું જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચની યાદીમાં જણાવ્યુ છે.






Latest News