ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે ફેકટરીઓના પ્રદૂષણના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













વાંકાનેરના ભલગામ પાસે ફેકટરીઓના પ્રદૂષણના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના  જનરલ સેક્રેટરી  કે.ડી. બાવરવાએ રાજના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.  

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ભલગામના ખેડૂતો પાસેથી તેના ખેતરોમાં પ્રદૂષણના લીધે નુકશાન થયેલ છે તેવી રજૂઆત મળી છે. જો કે, સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી કરીને હાલમાં પાકોના નમુના લઇને  યોગ્ય વૈજ્ઞાનિક પરિક્ષણ સરકારના તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે અને ખરેખર જવાબદાર હોય  તેમની સામે કડકમાં કડક કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ખેડૂતોને નુકશાન થયેલ હોય તેના માટે યોગ્ય વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી પણ માંગ કરી છે. જો આવું કરવામાં નહી આવે તો બધા જ  સ્થાનિક ખેડૂત પરિવારોને 






Latest News