મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે ફેકટરીઓના પ્રદૂષણના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









વાંકાનેરના ભલગામ પાસે ફેકટરીઓના પ્રદૂષણના લીધે ખેડૂતોના ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના  જનરલ સેક્રેટરી  કે.ડી. બાવરવાએ રાજના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે.  

હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ભલગામના ખેડૂતો પાસેથી તેના ખેતરોમાં પ્રદૂષણના લીધે નુકશાન થયેલ છે તેવી રજૂઆત મળી છે. જો કે, સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ હોય તેવું જોવા મળી રહ્યું છે જેથી કરીને હાલમાં પાકોના નમુના લઇને  યોગ્ય વૈજ્ઞાનિક પરિક્ષણ સરકારના તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે અને ખરેખર જવાબદાર હોય  તેમની સામે કડકમાં કડક કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ખેડૂતોને નુકશાન થયેલ હોય તેના માટે યોગ્ય વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી પણ માંગ કરી છે. જો આવું કરવામાં નહી આવે તો બધા જ  સ્થાનિક ખેડૂત પરિવારોને 






Latest News