મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રોટરીગ્રામ (અ.)-વીરપરડા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ


SHARE







મોરબીના રોટરીગ્રામ (અ.)-વીરપરડા ગામે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામમાં રરેલી પણ કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગામના આગેવાન પાંચોટીયા યોગેશભાઈ જેરામભાઈ અને પાંચોટીયા રાજેશભાઈ પ્રભુભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે એસએમસીના અધ્યક્ષ પાંચોટીયા કિરીટભાઈ માવજીભાઈ અને ગામના લોકો વિદ્યાર્થીઓ શિક્ષકો વગેરેએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. તેમજ યોગેશભાઈ અને રાજેશભાઈ તરફથી શાળા વિકાસમાં પાંચ-પાંચ હજાર દાન આપવામાં આવ્યું હતું. તેવું શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાએ જણાવ્યુ છે. આવી જ રીતે મોરબીના વિરપરડા ગામમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાષ્ટ્ર ધ્વજ આકાશમાં લહેરાવીને તેને સલામી આપવામાં આવી હતી. અને મહાવીરસિંહ જાડેજા સહિતના ગામના આગેવાનોની હાજરીમાં ગામમાં તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી.






Latest News