મોરબી પાલિકાએ બનાવીને બંધ કરી દીધેલ નંદીઘરની સંપૂર્ણ વિગત કોંગ્રેસે માંગી: માહિતી ન મળે તો આંદોલન
મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ
SHARE
મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે આજે આહિર મહિલા મંડળ દ્વારા ત્યાં રહેતા દિવ્યાંગો, ભિક્ષુકો અને નિરાધાર પુરુષોની સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં રહેતા ભાઈઓને રાખડી બાંધી હતી અને તેઓના મોહ મીઠા કરવામાં આવ્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો. હર્ષાબેન મોર, મંત્રી નંદનીબેન નાટડા, નીતાબેનહુંબલ અને ખજાનચી ભારતીબેન વારોતરીયા તેમજ ટીનાબેન ભોચિયા સહિતના હાજર રહ્યા હતા