મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરાશે
SHARE
મોરબીમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો નાટક રજૂ કરાશે
મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જીલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન પ્રસ્તુત નાટક “ સરદાર વલ્લભભાઇ પટેલના સ્મરણો” રજુ થશે આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર ભગુડી અને કીસુડી ઉપસ્થિત રહેશે તો આ કાર્યક્રમમાં પધારવા લાલજીભાઇ મહેતા આમંત્રણ પાઠવે છે
મોરબીમાં કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધી નગર દ્વારા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની કચેરીના સૌજન્યથી હીમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબી દ્વારા પ્રસ્તુત નાટક “સરદાર વલ્લભભાઇ પટેલ ના સ્મરણો” રજુ થશે આ કાર્યક્રમમાં ટી.વી., કોમેડી જોડી ભગુડી અને કીસુડી પોતાની કલા પરસશે ગુજરાત સરકાર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વલ્લભભાઇ પટેલની જન્મતીથીની ઉજવણી થઇ રહેલ છે અને તેના અનુસંધાને તા. ૩૧/૧૦ ને રવિવારે સવારે ૧૦-૩૦ કલાકે દશાશ્રી માળી વણીક ભોજન શાળા બેંક ઓફ બરોડાની સામે વાડીમાં રાખવામાં આવેલ છે . આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માટે હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબીના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે