મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫ મી ઓગસ્ટ ઉજવાઇ


SHARE















મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫ મી ઓગસ્ટ ઉજવાઇ

મોરબી ખાતે આવેલ વિશ્વ વિખ્યાત મોલાઈ રાજા સાહેબ દરગાહ ખાતે ૭૮ માં સ્વતંત્રય દિનની ઉજવણી હર્ષ અને ઉત્સારૂ ભેર કરવામાં આવેલ હતી જે અંગતે તમામ આયોજક મોલાઈ રાજા સાહેબ દરગાહના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સુરતથી આસરે ૭૫ થીવધુ લોકો આવ્યા હતા અને મદ્રાસા યુસુફીયા આસરે ૨૦૦ જેટલા સ્ટુડન્ટો દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય મેહમાન તરીકે પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજા, હેલ્થ હાઈજીનીંગ કમીટીના માજી ચેરમેન આશીફભાઈ ધાંચી, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતુ. આ આયોજન સૈફી જમાત કમેટી મદ્રાસા કમેટી દ્વારા કરવામાં આવેલ હતુ






Latest News