તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પુરના અસરગ્રસ્તને સહાય ચુકવવાની માંગ


SHARE











મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પુરના અસરગ્રસ્તને સહાય ચુકવવાની માંગ

માળિયા મિયાણા તાલુકામાં પૂરની પરિસ્થિતી હતી અને લોકોને ઘણું નુકશાન થયેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને નુકસાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સંગઠનના માઈનોરિટી વિભાગના પ્રમુખ જીનતબેન મોડ, મોરબી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ કલ્પનાબેન પરમાર, મોરબી શહેર માઈનોરિટી પ્રમુખ મેમુનાબેન બ્લોચ, ઉપપ્રમુખ જીલુબેન શામદાર તથા મંત્રી રેમતબેન મીંયાણા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં મહિલા આગેવાનોએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ અને ડેમનું પાણી આવી ગયું હતું જેથી કરીને લોકોના જાનમાલને નુકસાન થયું છે. ત્યારે ગરીબ વર્ગના લોકો, મજૂરો, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉત્પાદકો, ખેડૂતો, માછીમારો, માલધારી સહિતનાઓને નુકસાન સામે સરકારી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News