મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

રાજ્યના મુખ્યમંત્રીને મોરબીના ધારાસભ્ય સહિતના આગેવાનો મળ્યા


SHARE













રાજ્યના મુખ્યમંત્રીને મોરબીના ધારાસભ્ય સહિતના આગેવાનો મળ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર સચિવાલય ખાતે મુલાકાત મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા તેમજ ભાજપના આગેવાનો અને ગામના આગેવાનો મળ્યા હતા ત્યારે મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો તેમજ વિકાસલક્ષી કાર્યો વિષે અવગત કર્યા હતા. તેમજ અતિવૃષ્ટિ વરસાદને લઈને માળીયા તાલુકાના હરીપર, ફતેપર ગામની મુલાકાત કરી  તેમજ ખેતીવાડી અધિકારી સાથે વિચાર પરમાર્શ  કરી યોગ્ય સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતું આ તકે જિલ્લા ખેતવાડી અધિકારી એચ.સી.ઉસદડિયાટી.એ.ફળદુ, વિસ્તરણ અધિકારી ખેતી જે.ડી.ચાવડા, ગ્રામ સેવક એસ.કે.બોરીચા તેમજ સંગઠનના મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ઉપાધ્યક્ષ ડી.ડી. જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.








Latest News