મોરબી: ઉમા ભંગેશ્વર ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ
SHARE
મોરબી: ઉમા ભંગેશ્વર ધામ ખાતે ભાગવત કથાનો પ્રારંભ
વાકાનેર તીથવા ખાતે સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ॐ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ હસરાજભાઈ હાલપરા આયોજિત ભવ્ય દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયેલ છે અને તા 4 થી 12 સુધી કથા ચાલુ રહેવાની છે અને વ્યાસપીઠ ઉપરથી વક્તા રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરી માં તેની આગવી સંગીત મય શૈલીમાં કથાનું રસપાન કરવી રહ્યા છે. આ કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 2 થી 5 નો રાખવામા આવેલ છે. અને દરરોજ બપોરે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટ હસરાજ બાપા હાલપરા તેમજ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.