મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ મોરબી નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ, 5 લાખનો મુદમાલા કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીના રણ વિસ્તારમાં અગરિયાના બાળકોને શિક્ષણ આપવા ‘બાલમિત્ર’ તરીકે જોડાવા યુવાનોને તક મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષીને કાર્યશાળા યોજાઇ


SHARE













મોરબીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષીને કાર્યશાળા યોજાઇ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને કાર્યશાળા નુ આયોજન કરવામા આવ્યું હતું જેમાં પ્રદેશમાથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહયા હતા આ ઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના તમામ મંડલ અને મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ તમામ હોદેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓ હાજર રહ્યા હતા અને મોરબીના શનાળા રોડે આવેલ હરભોલે હોલ ખાતે આ કાર્યશાળા યોજાઇ હતી જેમાં ભાજપના સદસ્યતા અભિયાનને વેગ આપવા માહિતી આપવામાં આવી હતી.






Latest News