પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ જુદાજુદા ગણેશોત્સવમાં હાજર રહી દર્શન-પૂજનનો લાભ લીધો


SHARE











મોરબીમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ જુદાજુદા ગણેશોત્સવમાં હાજર રહી દર્શન-પૂજનનો લાભ લીધો

મોરબી શ્રી રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ મોરબીના શનાળા રોડે આવેલ હાઉસિંગ બોર્ડમાં ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા અને કાયાજી પલોટ કા રાજાના ગણેશોત્સવમાં જઈને ત્યાં ગણેશજીની આરતી  અને દર્શનનો લાભ લીધેલ હતી ત્યારે કરણીસેનાના હોદેદારમાં મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમાજિલ્લા ઉપ પ્રમુખ દીગપાલસિંહ રાણા અને દિગુભા જાડેજાતાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાકનકસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજાશહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ યશપાલસિંહ ઝાલા અને જુવાનસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News