મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે


SHARE







મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પ યોજાશે

મોરબીના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કેમ્પ સુરજબારી પુલ પાસે કરવામાં આવશે જેમાં તમામ સુવિધાથી પદયાત્રીઓને આપવામાં આવશે.

આ કેમ્પ આગામી તા. 24/09/24 થી 4 દિવસ માટે રાખવામા આવશે મોરબીના રવાપર રોડના શીવ સેવક ગ્રુપ દ્વારા 2012થી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધો દ્વારા સેવા આપવામાં આવે છે. આ કેમ્પમાં 24 કલાક પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા રાખવામા આવેલ છે. આ ઉપરાંત યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા તેમજ 1500 જેટલા લોકો દરરોજ પ્રસાદનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ કેમ્પમા સીસીટીવી કેમેરા પણ મુકવામા આવેલ છે.






Latest News