મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?


SHARE











મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખતું તંત્ર !: યુવાનોની રજૂઆત કેમ નજરઅંદાજ ?

મોરબીની ગત પેટા ચૂંટણીમાં તે સમયના મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલ આવ્યા હતા ત્યારે તેઓને મોરબીના એક માત્ર એલઇ ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમી શકે તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરી શકે છે માટે આ મેદાનમાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે જેના કારણે મેદાન બગડી જાય છે માટે તેને અન્ય સ્થળે ખસેડવા માટે રજૂઆત કરી હતી અને તે વખતે કલેક્ટરને સૌરભભાઈ પટેલે આ મેદાનમાં મેળાનું આયોજન નહિ કરવામાં સૂચન પણ આપી હતી તેમ છતાં પણ આ વર્ષે ત્યાં જ મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે જ યુવાનોએ તે મેળાનું સ્થાન બદલવામાં આવે તેવી માંગ કરી હતી જો કે તેને નજરઅંદાજ કરીને સરકારી તંત્ર દ્વારા મોરબીના એલઇ ગ્રાઉન્ડની પથરી ફેરવી નાખી છે જેથી કરીને યુવાનોમાં ભારે રોષની લાગણી છે અને શા માટે તંત્ર દ્વારા યુવાનોની વારંવારની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવે છે તેવો સવાલ કરવામાં આવેલ છે






Latest News