મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું


SHARE













મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

મોરબીમાં ગ્રીબશન સ્કુલ ખાતે મોરબી તાલુકાના  આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ શું છે અને તેના વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્ર હસ્તકના આપત્તિ વ્યવસ્થાપન સેલના કન્સલટન્ટ ધાર્મિક પુરોહિત અને ડીપીઓ હિતેશ પોપટાણી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વખતે લેવાના થતા પગલાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકા ફાયર ડીપાર્ટમેન્ટનાં જયેશભાઇ ડાકી દ્ધારા આગ લાગે ત્યારે શું કરવું? અને ફાયર એકસ્ટીંગગ્યુશરનો પોતાની આંગડવાડી કેન્દ્રમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.






Latest News