મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે

બ્રાહ્મણો આદિકાળથી શસ્ત્રવિધા અને શાસ્ત્રવિધાના ઉપાસક રહ્યા છે. ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજ્યાદસમી નિમિત્તે ઠેરઠેર શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાઇ છે જેથી જ રીતે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનની પરંપરાને ધ્યાને રાખીને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ કાલે તા 12/10 ને શનિવારે સવારે 10:30 વાગ્યે રાખવામા આવેલ છે જેથી કરીને પરશુરામ ધામ ખાતે સર્વે બ્રહ્મ બંધુ ભગીનીઓને આવવા માટે આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News