મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું


SHARE





મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું

શારદીય નવરાત્રિના નાવલા નોરતાના પવિત્ર દિવસોમાં માતાજીની શક્તિની ભકિતના આ દિવસોમાં જપ,તપ તથા અનુષ્ઠાન કરવાથી માં ની કૃપા વરસે છે તો આ પવિત્ર દિવસો માં વિશ્ર્વ હિન્દુ પરિષદ મોરબી પખંડના કાર્યકારી અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નવ દિવસ માતાજીના અનુષ્ઠાન પૂર્ણ કરીને કન્યાપુજન કરવામાં આવ્યું હતું તથા સાક્ષાત્ નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓને ભાવતા ભોજનિયા તથા ભેટ આપવામાં આવી હતી તથા નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓના આશીર્વાદ મેળવ્યા હતા.




Latest News