મોરબીમાં આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાઇ: રબારી-ભરવાડ સમાજના લોકો દ્વારા રસ ગરબા-હુડા રસની જમાવટ મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું


SHARE















મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું

શારદીય નવરાત્રિના નાવલા નોરતાના પવિત્ર દિવસોમાં માતાજીની શક્તિની ભકિતના આ દિવસોમાં જપ,તપ તથા અનુષ્ઠાન કરવાથી માં ની કૃપા વરસે છે તો આ પવિત્ર દિવસો માં વિશ્ર્વ હિન્દુ પરિષદ મોરબી પખંડના કાર્યકારી અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નવ દિવસ માતાજીના અનુષ્ઠાન પૂર્ણ કરીને કન્યાપુજન કરવામાં આવ્યું હતું તથા સાક્ષાત્ નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓને ભાવતા ભોજનિયા તથા ભેટ આપવામાં આવી હતી તથા નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓના આશીર્વાદ મેળવ્યા હતા.






Latest News