મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં સદસ્યતા કરાવતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા


SHARE















મોરબીના આલાપ પાર્કમાં સદસ્યતા કરાવતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

કોઈપણ સંગઠન હોય, કોઈપણ સેવા સહકારી જૂથ મંડળી કે કોઈ પણ રાજકીય પક્ષ હોય દરેકની શક્તિ અને મજબૂતાઈનો આધાર એમની સદસ્ય સંખ્યા પર હોય છે ત્યારે દુનિયાનો સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા પક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવવા માટે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઘર ઘર બીજેપી સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા મોરબીના આલાપ પાર્કની મુલાકાત લીધી હતી,ઘરે ઘરે ફરી કાર્યકર્તાઓને મળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે યુવાનો, માતાઓ, બહેનો અને વડીલોને અપીલ કરીને સદસ્ય બનાવ્યા હતા. આ સદસ્યતા અભિયાનમાં સાથ સહકાર આપવા બદલ મનહરભાઈ વરમોરા અને દિપેશભાઈ ઘોડાસરાનો ઘરે સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ રાખવામાં આવેલ હોય એ બંને મહાનુભાવોનો તેમજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી અને આલાપ પાર્કના લોકોનો ખૂબ બહોળી સંખ્યામાં સદસ્ય થવા બદલ માજી મંત્રીએ આભાર પ્રકટ કર્યો હતો.






Latest News