મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ બે વર્ષના માસૂમ બાળકનું મોત ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા મોરબીના નાની વાવડી ગામે કલેક્ટરે બાળકોની આંગળી પકડીને કરાવ્યો શાળા પ્રવેશ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ: મોરબીની રામકૃષ્ણ, જ્ઞાન જ્યોતિ અને એન.જી. વિદ્યાલયમાં ૪૧૫ બાળકોને પ્રવેશ મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

અનોખી ઉજવણી: મોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું


SHARE















અનોખી ઉજવણીમોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું

રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાએ પોતાના પૌત્ર મંત્ર ના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને 47 મી વખત રક્તદાન કર્યું હતું અત્રે ઉલેખનીય છે કે, તેઓ નિયમિત રક્તદાન કરે છે. તેમને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનોએ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને "રક્તદાન એ જ મહાદાન" એ યુક્તિને સાર્થક કરવી જોઈએ. અને આટલું જ નહીં તેઓએ એકાવન વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.






Latest News