મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા ટંકારા તાલુકામાં સવા બે ઇંચ, મોરબી અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે મોચી સમાજ માટે રાસોત્સવનું આયોજન


SHARE















મોરબીમાં શનિવારે મોચી સમાજ માટે રાસોત્સવનું આયોજન

મોરબી શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી જાગા સ્વામી જયંતિ નિમિત્તે ફક્ત મોચી સમાજ માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબીમાં આગામી તા 19 ને શનિવારે રાત્રે 8 કલાકે સંત શ્રી જાગા સ્વામીની આરતી અને પછી દાંડીયા રાસનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં કોઈપણ જાતના ચાર્જ વગર ફક્ત મોચીજ્ઞાતિ માટે પ્રવેશ વિના મૂલ્યે રાખેલ છે. અને આ કાર્યક્રમ મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ ખાતે રાખેલ છે એવું પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, પ્રમુખ શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબીની યાદીમાં જણાવેલ છે






Latest News