મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્ગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો ચગ પરિવાર
મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ
SHARE
મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ
મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષે દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા જુદીજુદી મીઠાઈ અને ફરસાણનું રાહતદરે વિતરણ કરવામાં આવશે
જેના માટે જૈનમ ગૃહ ઉદ્યોગના સંચાલકો પાસેથી મળેલ માહિતી મુજબ મીઠાઈ અને ફરસાણ રાહતદરે વિતરણ માટે બુકિંગ કરવાનું ચાલી રહ્યું છે અને આ બુકિંગ આગામી તા. ૨૫ સુધી જ કરવામાં આવશે અને બુકિંગ માટે જીનેશભાઈ (૮૪૬૦૪ ૭૭૭૩૭), ગૌતમભાઈ (૯૭૩૭૫ ૭૫૭૩૧), પારસભાઈ (૮૪૬૦૬ ૧૬૧૧૬) અને વી.કે. મહેતા (૯૮૭૯૪ ૫૬૩૯૭)નો સંપર્ક કરવા જણાવ્યું છે