મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ


SHARE











મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષે દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા જુદીજુદી મીઠાઈ અને ફરસાણનું રાહતદરે વિતરણ કરવામાં આવશે 

જેના માટે જૈનમ ગૃહ ઉદ્યોગના સંચાલકો પાસેથી મળેલ માહિતી મુજબ મીઠાઈ અને ફરસાણ રાહતદરે વિતરણ માટે બુકિંગ કરવાનું ચાલી રહ્યું છે અને આ બુકિંગ આગામી તા. ૨૫ સુધી જ કરવામાં આવશે અને બુકિંગ માટે જીનેશભાઈ (૮૪૬૦૪ ૭૭૭૩૭), ગૌતમભાઈ (૯૭૩૭૫ ૭૫૭૩૧), પારસભાઈ (૮૪૬૦૬ ૧૬૧૧૬) અને વી.કે. મહેતા (૯૮૭૯૪ ૫૬૩૯૭)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News