ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ


SHARE













મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષે દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા જુદીજુદી મીઠાઈ અને ફરસાણનું રાહતદરે વિતરણ કરવામાં આવશે 

જેના માટે જૈનમ ગૃહ ઉદ્યોગના સંચાલકો પાસેથી મળેલ માહિતી મુજબ મીઠાઈ અને ફરસાણ રાહતદરે વિતરણ માટે બુકિંગ કરવાનું ચાલી રહ્યું છે અને આ બુકિંગ આગામી તા. ૨૫ સુધી જ કરવામાં આવશે અને બુકિંગ માટે જીનેશભાઈ (૮૪૬૦૪ ૭૭૭૩૭), ગૌતમભાઈ (૯૭૩૭૫ ૭૫૭૩૧), પારસભાઈ (૮૪૬૦૬ ૧૬૧૧૬) અને વી.કે. મહેતા (૯૮૭૯૪ ૫૬૩૯૭)નો સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News