માળીયા (મી)ના રાયસંગપર ગામે પરણીતા ઉપર તેના જ પતિએ કર્યો છરી વડે હુમલો હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પકડાતાં નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો મોરબીમાં દારૂની 30 બોટલ ભરેલ કાર સાથે એક પકડાયો: ટંકારામાં બિયરના 4 ટીન સાથે બે શખ્સ પકડાયા મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE















મોરબીના ઉમા ટાઉનશીપમાં ચિખલીયા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથાનું અયોજન કરવામાં આવ્યું છે અને સ્વ. છગનભાઈ ચિખલીયા અને સ્વ. શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના  આત્માના કલ્યાણ  અર્થે ભવ્ય ભાગવત કથા યોજાવાની છે.

આ કથા આગામી તા 4-11 થી શરૂ કરવામાં આવશે અને તા. 10-11 ના રોજ તેની પૂર્ણહુતિ થશે. અને આ કથામાં વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથાનો સમય બપોર 2:00 થી સાંજે 6:00 સુધી રાખવામા આવેલ છે અને કથામાં સંતો મહંતો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ સહિતના આવશે જેથી ભાવેશભાઈ ચિખલીયા, બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર દ્વારા લોકોને કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે તેવુ મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News