મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ માટે સ્નેહમિલનનું યોજાશે


SHARE

















મોરબીમાં લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજ માટે સ્નેહમિલનનું યોજાશે

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજનું સ્નેહ મિલન આગામી તા.૨-૧૧ ને શનીવારના રોજ નુતન વર્ષના દીવસે સવારે ૯:૩૦ થી ૧૨:00 કલાક દરમિયાન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે યોજાશે. મોરબી લોહાણા સમાજના દરેક લોકોને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News