મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ ગામે અગાઉ કરેલ ફરીયાદમાં સમાધાન કરવા ફોન કરીને યુવાનને ગાળો આપાને મારી નાખવાની ધમકી


SHARE













ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા યુવાન તથા તેના ભત્રીજાઓએ અગાઉ કરેલ ફરિયાદમાં સમાધાન કરી લેવા બાબતે ફોન ઉપર બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા ફરિયાદી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અમૃતભાઈ આલાભાઇ ચાવડા (36)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મિલન પોપટભાઈ જાદવ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતાના ઘરે હતા ત્યારે અગાઉ ફરિયાદી તેમજ તેના ભત્રીજા રાહુલ અને રોહિત વિરુદ્ધ સામે વાળાનીમાસીની દીકરીએ ફરિયાદ કરેલ હોય જે બાબતે સમાધાન કરવા ફરિયાદી યુવાનના મોબાઈલ ફોન ઉપર ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News