મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો


SHARE











માળિયા(મી)ના તરઘરીમાં પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન-છાત્ર સન્માન સમારોહ યોજાયો

મોરબી અને અલગ અલગ જિલ્લામાં વસતા માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તેમજ અલગ અલગ શહેરમાં વસવાટ કરતા તરઘરી ગામના પરમાર પરિવારના લોકો જોડાયા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગ્રેજ્યુએશન, માસ્ટર ડીગ્રીડોક્ટર તેમજ અલગ અલગ વિષયમાં વિશેષ ડીગ્રી મેળવનારા કુલ ૩૫ જેટલા યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું અને આ કાર્યક્રમમાં પરિવારની દીકરીઓ સંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા આ તકે પરિવારના મોભી અને વડીલોઓની શાલ ઓઢાળી સન્માન કરાયું હતું.






Latest News