મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીએ પીએચડીની ડીગ્રી મેળવી


SHARE











મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષીપીએચડીની ડીગ્રી મેળવી

મોરબીમાં રહેતા ડૉ. મંદાકિની જોષી પંડયા જેમણે ઇકોનોમિકસ ક્ષેત્રમા પીએચડી ડિગ્રી મેળવી છે અને તેમણે ભકત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રો. ડો. પ્રફુલ ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના સંદર્ભે બેંકીગ ક્ષેત્રમા રીસર્ચ કર્યું છે અને બેંકિંગ સેવાવધુ સરળ બનેએ માટે મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે. અને તેમણે પીએચડીની ડીગ્રી મેળવેલ છે જેથી કરીને તેનો સગા સબંધી સહિતાઓ તરફથી તેઓને શુભકામનાઓ મળી રહી છે.






Latest News