મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ


SHARE













મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે મોરબીના પોસ એરીયા ગણાતો લીલાપર કેનાલ રોડે મચ્છુની કેનાલ પસાર થાય છે તેની સફાઈ પાણી છોડવામાં આવ્યું તે પહેલા કરવામાં આવી હતી જો કેતંત્ર દ્વારા કેનાલ સફાઈ કરીને તેમાંથી નીકળતા કચરાને રોડ પર રાખી દિધો છે. જેમાંથી અતીદુર્ગંધ આવે છે અને રોડ પર વાહન ચાલકો માટે પણ તે નડતર રૂપ છે અને તેના લીધે અકસ્માત થાય તેવી પણ શક્યતા છે. જેથી કેનાલ સફાઈ માટેનું કામ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હોય તેની સામે કાર્યવાહી કરીને તેનું પેમેન્ટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News