મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું


SHARE











મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું

મોરબીમાંથી પસાર થતી મચ્છુ કેનાલ રોડને સાફ કરવામાં આવેલ ત્યાર બાદ કચરો એક મહિના જેટલા સમયથી કેનાલ પાસે કાઢીને રોડ કાંઠે ફેંકી દેવામાં આવેલ હતો જો કે, જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા તેને ઉપાડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને કેનાલની રેલિંગ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવી રહી નથી તેવામાં આ સફાઈનું બીડું સાચા સમાજ સેવક જીવરાજબાપા લીખીયાએ ઉપાડયું હતું અને તેમણે ખર્ચ અને પોતાની ઉંમર ૮૦ વર્ષની છે તે વિશે સહેજ પણ વિચાર કર્યા વગર લોકોની સુખાકારી માટે કામ માણસો પાસે કરાવ્યુ હતું. અત્રે ઉલેખનીય છે કે, તેઓ વૃક્ષારોપણ તો મોટા પ્રમાણમા કરે જ છે તેની સાથો સાથ ઘણા લોકોને ઉપયોગી થાય તેવા કામ પણ કરે છે. જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. પરંતુ સરકાર કે તંત્રને બેદરકારી બાબતે કોઈ કહેતું નથી જે શરમજનક બાબત કહી શકાય તેમ છે.






Latest News