મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા


SHARE













ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

મહામાનવ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના પરિનિર્વાણ ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ જુદાજુદા સ્થળે કાર્યક્રમો યોજાઇ છે ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા ભારતના પ્રથમ કાયદામંત્રી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સ્મૃતિ દિને ટંકારમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ સારેસા, વિનુભાઈ પાટડિયા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ સોલંકી સહિત ટંકારા અનુસુચિત સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા અને ડૉ.આંબેડકર ભવન ખાતે ચિંતન શિબિરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.




Latest News