મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો


SHARE













મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો

મોરબીની નવયુગ કોલેજમાં પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલનો સેમિનાર યોજાયો હતો તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈના ડિરેક્ટર રહી ચુક્યા છે અને હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલીના પ્રેસિડેન્ટ છે આ સાથે પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ.એમ. શાહ બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ હતા તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ડૉ જે.જે. રાવલ દ્વારા બ્રમ્હાંડની માહિતી સેમિનારમાં આપવામાં આવી હતી જેમાં ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, ઇન્સ્ટગ્રામ પોઈન્ટ વિશે માહિતી, ભારતના ઇતિહાસનું  હાલ વિજ્ઞાન  વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી, અભિમાનના કરવું જોઈએ સિમ્પલ લિવિંગ હાઇ થિંકિંગ જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા






Latest News