મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે


SHARE













માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

જેમાં જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 15/12/24 અને રવિવાર ના રોજ ક્ષી સદગુરૂ ક્ષી રાયસીગ ભગતની જગ્યા નવલખી ગૌ સેવા રામા મંડળ ગૃપ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે 

જેમાં સંતો મહંતો પધરામણી કરસે અને સવારે 8 કલાકે સામેયા અને હવન સવારે 9 કલાકે સાથે મુર્તી પ્રાણપ્રતિષ્ઠા સવારે 11 કલાકે યોજાશે અને મહા પ્રસાદ બપોરે 12 કલાકે રાખેલ છે તેમજ ક્ષીફળ હોમવાનું બપોરે 3 કલાકે રાખેલ છે અને મહા આરતી સાંજે 5 કલાકે રાખવામાં આવી છે તેમજ સંતવાણી કાર્યક્રમ નો કાર્યક્રમ રાત્રે 10 કલાકે રાખેલ છે તો મોરબી ના સમગ્ર ભક્તો ને આ મહોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News