મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો


SHARE







માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

મોરબી જિલ્લાના મોટા દહિંસરા ગામે તાલુકા શાળા તથા ગૃપ શાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો વિદાય સમારંભ નવલખી રોડે આવેલ સનાતન હોટલ ખાતે રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો હતા અને તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા(મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ છે અને ગૃપના તમામ શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા  તમામ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તથા મોમેન્ટો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેથરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિરસરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઇ હુંબલે વિશેષ જહેમત ઊઠાવેલ હતી. અને કાર્યક્રમનું સંચાલન નાના દહિંસરા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિલાલ માનસેતાએ કરેલ હતું.






Latest News