મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ


SHARE







મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ

હાલમાં ઠંડી વધુ પડી રહી છે ત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેતા ઘણા પરિવારનોને મદદ રૂપ થવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે તેવી જ રીતે મોરબીમાં દાતાઓના સહકારથી શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે.

મોરબી શહેરમાં કોઇપણ વિસ્તારમાં ઓઢ્યા વગર સુતા દરીદ્ર નારાયણને ઠંડીની સામે રક્ષણ મળે તે માટે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે જેથી કરીને કોઈપણ વિસ્તારમાં ઠંડીમાં ઓઢવાનું ન હોય  અને સૂતા હોય તેવા જો કોઈ વ્યક્તિ કોઈને પણ દેખાઈ તો તેના માટે મોબાઈલ નંબર 9913701533 ઉપર સંપર્ક કરવા માટે સંસ્થાના સંચાલકોએ કહ્યું છે અને તે વ્યક્તિને તાત્કાલિક તેના સ્થળ ઉપર જઈને શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા આપી જવામાં આવશે. અને સેવા કામમાં કોઈપણ દાતા સહયોગ આપવા ઇચ્છતા હોય તો તેમનાં નવા અથવા જુના ધાબળા, સ્વેટર, જાકિટ વગેરે કોઈપણ પ્રકારના ગરમ કપડાં જરૂરિયાતમંદોને પહોંચાડવા માટે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત એક થાળી એક થેલી અભિયાન મહાકુંભને અનુલક્ષીને શરૂ કર્યું હતું અને 5000 જેટલી થાળી અને થેલીનો લક્ષ્યાંક રાખવામા આવેલ હતો અને સંઘની યોજના અન્વયે આ અભિયાન મોરબી શહેર વિસ્તારમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હતું






Latest News