મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળિયા-હળવદ તાલુકાનાં અગરીયાઓને ટેન્કરથી પીવાનું પાણી આપવાનું શરૂ


SHARE







મોરબી જિલ્લાના માળિયા-હળવદ તાલુકાનાં અગરીયાઓને ટેન્કરથી પીવાનું પાણી આપવાનું શરૂ

મીઠાના રણમાં કાળી મજૂરી કરીને મીઠું પકડવાતા અગારીયાઓને પીવાના પાણીના પણ ફાંફા હોય છે ત્યારે આ મુદે અગરિયા હિતરક્ષક મંચના મારૂતસિંહ બારૈયાએ મોરબી જિલ્લા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર, હળવદ તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેર અને માળિયા તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી અને માળિયા (મી) તેમજ હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરીયાઓને પીવાના પાણી માટેની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને અગરિયા પરિવારોને પીવાનું પાણી ટેન્કરો મારફતે આપવામાં આવે અનિવાર્ય હતું જેથી કરીને માળિયા અને હળવદ તાલુકાના રણ વિસ્તારમાં અગરીયાઓ માટે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે.






Latest News