મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ


SHARE













હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ

સરકારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોએ તેનો વિરોધ કરીને હળવદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છેકે, રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં 250 નો ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે માટે ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે વધુમાં ખેડૂતોએ કહ્યું હતું કે, કૃષિ ઉપજના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે તેવા સમયે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેનો ઘાટ સર્જાશે.




Latest News